પ્રિય ગુરુજનો અને સારસ્વત મિત્રો
STD 3 GYAN SETU BRIDGE COURSE NI AGAUNA DHORAN NI ADHYAN NISHPATTIO
By -
7/10/2021 02:46:00 pm
0
આ પરિસ્થિતિમાં નવીન શૈક્ષણિક વર્ષમાં જેતે ધોરણને સંલગ્ન અધ્યાપન નિષ્પત્તિઓ નો અભ્યાસ કરાવતા પહેલાએ જરૂરી છે કે વિદ્યાર્થીઓ પાછલા વર્ષની ન્યુનત્તમ ક્ષમતાઓનેસિદ્ધ મેઅલ્વે કુશળતા ખીલવે. આ માટે જીસીઆરટી દ્વારા શિક્ષકો માટે એક સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને જ્ઞાનસેતુ તરીકે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે. અગાઉના વર્ષે જે બાબતોમાં લર્નિંગ લોસ થયેલ છે.
તેનું નિદાન થવું અતિ આવશ્યક છે. જે પ્રથમ સત્રાંત નિદાન કસોટી ના પરિણામના આધારે પણ થઈ શકશે. ઉપરાંત નવીન શૈક્ષણિક વર્ષમાં જે પાયા રૂપ બાબતનું શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શક્યું નથી તે દિશામાં અસરકારક કાર્ય કરવું પણ આવશ્યક હોવાથી ધોરણવાર અધ્યયન અધ્યાપન કાર્ય માટે અહી અધ્યયન નિષ્પતિઓ મૂકવામાં આવી છે. એ તમામ શિક્ષકોને ખૂબ ઉપયોગી સાબિત થશે.
Tags: